વિશ્વ ઉમિયા ફોઉન્ડેશન ના હોદેદારો
Shri R. P. Patel
President
Vishv Umiya Foundation
Vishv Umiya Foundation
Shri Deepakbhai M. Patel
Vice-President
Vishv Umiya Foundation
Vishv Umiya Foundation
Shri D. N. Gol
Vice-President
Vishv Umiya Foundation
Vishv Umiya Foundation
હાર્દિક સ્વાગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબૂત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા છે જેની સ્થાપના પણ મા ઉમિયાના આદેશ થકી જ શક્ય બની હોય તે નિર્વિવાદ છે. મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થાને મૂર્તિમંત રૂપ આપતાં વિશ્વકક્ષાના, ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ થકી સમગ્ર સમાજને શ્રદ્ધાના એક તાંતણે જોડી શકાય અને સાથે જ આ ભવ્ય પરિસરમાં જ સમાજના ઉત્થાન માટેની વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર નજીક, જાસપુર ગામ પાસે આશરે 3 લાખ ચોરસ વાર જેટલા વિશાળ વિસ્તારમાં એક વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબનું નિર્માણ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં અનેકવિધ યોજનાઓ દ્વારા સામાજિક સેવા કાર્યો કરવામાં આવશે.